પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ જયા શ્રી મહાબોધિ મંદિરની મુલાકાત લીધી
Posted On:
06 APR 2025 11:24AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શ્રીલંકાના રાષ્ટ્રપતિ મહામહિમ અનુરા કુમારા દિસાનાયક સાથે, અનુરાધાપુરામાં પવિત્ર જયા શ્રી મહાબોધિ મંદિરની મુલાકાત લીધી અને પૂજનીય મહાબોધિ વૃક્ષ પર પ્રાર્થના કરી.
આ વૃક્ષ ત્રીજી સદી બીસીઇમાં ભારતથી સંગમિત મહાથેરી દ્વારા શ્રીલંકા લાવવામાં આવેલા બોના છોડમાંથી ઉગ્યું હોવાનું માનવામાં આવે છે. આ મંદિર ભારત-શ્રીલંકા વચ્ચે ગાઢ ભાગીદારીનો પાયો બનાવતા મજબૂત સભ્યતા સંબંધોના પુરાવા તરીકે ઉભું છે.
AP/IJ/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 2119484)
Visitor Counter : 41
Read this release in:
Malayalam
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada