પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ વોશિંગ્ટન ડીસીમાં થયેલ દુ:ખદ અકસ્માતમાં થયેલી જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો

Posted On: 31 JAN 2025 9:09AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વોશિંગ્ટન ડીસીમાં થયેલ દુ:ખદ અકસ્માતમાં થયેલી જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો છે. શ્રી મોદીએ પીડિતોના પરિવારો પ્રત્યે હૃદયપૂર્વક સંવેદના પણ વ્યક્ત કરી છે અને કહ્યું છે કે અમે યુનાઇટેડ સ્ટેટ્સના લોકો સાથે એકતામાં ઉભા છીએ.

X પોસ્ટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;

વોશિંગ્ટન ડીસીમાં થયેલા દુ:ખદ અકસ્માતમાં થયેલા જાનહાનિથી ખૂબ દુઃખ થયું છે.

પીડિતોના પરિવારો પ્રત્યે અમારી હૃદયપૂર્વક સંવેદના.

અમે યુનાઇટેડ સ્ટેટ્સના લોકો સાથે એકતામાં ઉભા છીએ. @realDonaldTrump”

AP/IJ/GP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 2097793) Visitor Counter : 49