પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ નૌકાદળ દિવસ પર ભારતીય નૌકાદળના વીર જવાનોને શુભેચ્છા પાઠવી
Posted On:
04 DEC 2024 10:06AM by PIB Ahmedabad
નૌકાદળ દિવસ પર ભારતીય નૌકાદળના બહાદુર જવાનોને શુભેચ્છા પાઠવતા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ તેમની પ્રતિબદ્ધતા માટે તેમને બિરદાવ્યા હતા. પ્રધાનમંત્રી પ્રશંસા કરતા કહ્યું કે, જે આપણા રાષ્ટ્રની સુરક્ષા, સંરક્ષા અને સમૃદ્ધિ સુનિશ્ચિત કરે છે.
શ્રી મોદીએ X પર એક પોસ્ટમાં લખ્યું:
“નૌકાદળ દિવસ પર આપણે ભારતીય નૌકાદળના બહાદુર જવાનોને સલામ કરીએ છીએ જેઓ અજોડ હિંમત અને સમર્પણ સાથે આપણા સમુદ્રનું રક્ષણ કરે છે. તેમની પ્રતિબદ્ધતા આપણા રાષ્ટ્રની સુરક્ષા, સંરક્ષા અને સમૃદ્ધિ સુનિશ્ચિત કરે છે. આપણે ભારતના સમૃદ્ધ દરિયાઈ ઈતિહાસ પર પણ ખૂબ ગર્વ અનુભવીએ છીએ.”
AP/IJ/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 2080450)
Visitor Counter : 106
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam