પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ થાઈલેન્ડના પ્રધાનમંત્રી પૈતોંગટાર્ન શિનવાત્રાના પગલાં પર ખુશી વ્યક્ત કરી
प्रविष्टि तिथि:
30 OCT 2024 9:38PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ થાઈલેન્ડના પ્રધાનમંત્રી પૈતોંગટાર્ન શિનવાત્રાના પગલાં પર ખુશી વ્યક્ત કરી છે. માનનીય પ્રધાનમંત્રી પૈતોંગટાર્ન શિનવાત્રાએ આજે બેંગકોકના લિટલ ઈન્ડિયાના પાહુરત ખાતે અમેઝિંગ થાઈલેન્ડ દિવાળી ફેસ્ટિવલ 2024નું ઉદ્ઘાટન કર્યું. પ્રધાનમંત્રીએ અમેઝિંગ થાઈલેન્ડ દિવાળી ફેસ્ટિવલ માટે શુભેચ્છાઓ વ્યક્ત કરી છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે, આ ભારત અને થાઈલેન્ડ વચ્ચેના સાંસ્કૃતિક સંબંધોને વધુ ગાઢ બનાવશે.
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:
"પ્રધાનમંત્રી પૈતોંગટાર્ન શિનવાત્રાના આ પગલાંથી મને ઘણો જ આનંદ થયો. થાઈલેન્ડના અમેઝિંગ દિવાળી ફેસ્ટિવલ માટે મારી શુભેચ્છાઓ. હું પ્રાર્થના કરું છું કે આ ભારત અને થાઈલેન્ડ વચ્ચેના સાંસ્કૃતિક બંધનને વધુ ગાઢ બનાવે."
@ingshin
AP/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 2069767)
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Odia
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam