પ્રધાનમંત્રીનું કાર્યાલય
સામૂહિક પ્રયાસો સામાજિક પરિવર્તન માટે ચમત્કાર કરી શકે છે: પ્રધાનમંત્રી
Posted On:
03 OCT 2024 8:50AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે સામૂહિક પ્રયાસોની પ્રશંસા કરી હતી અને કહ્યું હતું કે તે સામાજિક પરિવર્તન માટે ચમત્કાર કરી શકે છે.
ન્યૂઝ 18 ઇન્ડિયા દ્વારા સ્વચ્છ ભારતની 10 વર્ષની સફરની એક વીડિયો X પર પોસ્ટ કરતાં તેમણે જણાવ્યું:
"સામૂહિક પ્રયાસો સામાજિક પરિવર્તન માટે ચમત્કાર કરી શકે છે. આ સ્વચ્છ ભારતની 10 વર્ષની યાત્રાનો એક ઉમદા સાર છે. જરૂરથી જુઓ...
#10YearsOf SwachhBharat”
AP/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 2061405)
Visitor Counter : 32
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam