પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav g20-india-2023

સામૂહિક પ્રયાસો સામાજિક પરિવર્તન માટે ચમત્કાર કરી શકે છે: પ્રધાનમંત્રી

Posted On: 03 OCT 2024 8:50AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​સામૂહિક પ્રયાસોની પ્રશંસા કરી હતી અને કહ્યું હતું કે તે સામાજિક પરિવર્તન માટે ચમત્કાર કરી શકે છે.

ન્યૂઝ 18 ઇન્ડિયા દ્વારા સ્વચ્છ ભારતની 10 વર્ષની સફરની એક વીડિયો X પર પોસ્ટ કરતાં તેમણે જણાવ્યું:

"સામૂહિક પ્રયાસો સામાજિક પરિવર્તન માટે ચમત્કાર કરી શકે છે. આ સ્વચ્છ ભારતની 10 વર્ષની યાત્રાનો એક ઉમદા સાર છે. જરૂરથી જુઓ...

#10YearsOf SwachhBharat”

 

AP/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 2061405) Visitor Counter : 32