પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ મહામહિમ કિંગ ચાર્લ્સ III ના ઝડપથી સ્વસ્થ થવાની શુભેચ્છા પાઠવી
प्रविष्टि तिथि:
06 FEB 2024 11:14AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે તેમના અને ભારતના લોકો તરફથી મહામહિમ રાજા ચાર્લ્સ III ના ઝડપી સ્વસ્થ્ય અને સારા સ્વાસ્થ્ય માટેની શુભેચ્છાઓ પાઠવી હતી.
શાહી પરિવાર દ્વારા રાજાને કેન્સરના પ્રકારથી પીડિત હોવાના સમાચાર સંચાર કરતી પોસ્ટના જવાબમાં, પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:
"હું મહામહિમ રાજા ચાર્લ્સ IIIની ઝડપી સ્વસ્થ અને સારા સ્વાસ્થ્યની કામનામાં ભારતના લોકો સાથે જોડાઉં છું."
AP/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 2002927)
आगंतुक पटल : 167
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Manipuri
,
Bengali-TR
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam