પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ લોકોને થાઈપૂસમ પર શુભેચ્છા પાઠવી

Posted On: 25 JAN 2024 9:03PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે થાઈપૂસમના અવસર પર હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી.

તેમણે ભગવાન મુરુગનને તેમના સતત આશીર્વાદ માટે પ્રાર્થના કરી.

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:

"થાઇપૂસમના વિશેષ અવસર પર શુભેચ્છાઓ! ભગવાન મુરુગનના આશીર્વાદ હંમેશા આપણા પર રહે. આ ખાસ દિવસ દરેક માટે શક્તિ અને સમૃદ્ધિ લાવે. હું પ્રાર્થના કરું છું કે દરેક ખુશ અને સ્વસ્થ રહે."

YP/JD



(Release ID: 1999747) Visitor Counter : 88