પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ પરાક્રમ દિવસ પર ભારતના લોકોને શુભેચ્છા પાઠવી છે
Posted On:
23 JAN 2024 9:20AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પરાક્રમ દિવસ પર ભારતવાસીઓને શુભેચ્છાઓ પાઠવી છે.
આજે નેતાજી સુભાષ ચંદ્ર બોઝની જયંતી પર પ્રધાનમંત્રી નેતાજીના જીવન અને સાહસનું સન્માન કર્યું.
એક X પોસ્ટમાં, પ્રધાનમંત્રી કહ્યું;
“પરાક્રમ દિવસ પર ભારતવાસીઓને શુભેચ્છાઓ. આજે નેતાજી સુભાષ ચંદ્ર બોઝને તેમની જયંતિ પર, આપણે નેતાજીના જીવન અને સાહસનું સન્માન કરીએ છીએ. આપણા દેશની આઝાદી માટે તેમનું અતૂટ સમર્પણ સતત પ્રેરણા આપે છે.”
YP/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1998712)
Visitor Counter : 63
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Bengali-TR
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam