પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

સુશાસન, ગુણવત્તા નિયંત્રણ આદેશો અને ‘ઝીરો ડિફેક્ટ, ઝીરો ઇફેક્ટ’ સૂત્ર પર કેન્દ્રનું ધ્યાન ‘મેડ ઇન ઇન્ડિયા’ બ્રાન્ડિંગને વિશ્વભરમાં ઓળખી શકાય તેવું બનાવી રહ્યું છે: પીએમ

प्रविष्टि तिथि: 10 JAN 2024 6:03PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સ્વીકાર્યું છે કે કેન્દ્ર સરકારના સુશાસનના સૂત્ર, ગુણવત્તા નિયંત્રણના આદેશો અને 'ઝીરો ડિફેક્ટ, ઝીરો ઇફેક્ટ'ને કારણે 'મેડ ઇન ઇન્ડિયા' બ્રાન્ડિંગ સ્થાનિક અને સમગ્ર વિશ્વમાં ઓળખી શકાય તેવું બન્યું છે.

કેન્દ્રીય મંત્રી શ્રી પીયૂષ ગોયલ દ્વારા X પર એક પોસ્ટ શેર કરતા, પ્રધાનમંત્રીએ કહ્યું:

"કેન્દ્રીય મંત્રી શ્રી પીયૂષ ગોયલ વિગતવાર જણાવે છે કે કેવી રીતે કેન્દ્રનું સુશાસન, ગુણવત્તા નિયંત્રણ આદેશો અને 'ઝીરો ડિફેક્ટ, ઝીરો ઇફેક્ટ' સૂત્ર પર ધ્યાન કેન્દ્રિત કરીને 'મેડ ઇન ઇન્ડિયા' બ્રાન્ડિંગને સ્થાનિક અને સમગ્ર વિશ્વમાં ઓળખી શકાય તેવું બનાવી રહ્યું છે."

YP/JD


(रिलीज़ आईडी: 1994936) आगंतुक पटल : 195
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Kannada , English , Urdu , Marathi , हिन्दी , Bengali , Manipuri , Assamese , Punjabi , Odia , Tamil , Telugu , Malayalam