પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રી શ્રીએ કુપોષણ સામેની લડાઈમાં ક્રાંતિ લાવવા માટે ટેક્નોલોજીનો ઉપયોગ કરવા પર લેખ શેર કર્યો

Posted On: 24 OCT 2023 7:54PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે કુપોષણ સામેની રાષ્ટ્રની લડાઈમાં ક્રાંતિ લાવવા માટે ટેક્નોલોજીનો ઉપયોગ કરવા પર ડૉ. વી.કે. પૉલનો એક સમાચાર લેખ શેર કર્યો હતો.

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:

"કુપોષણ સામેની અમારી લડાઈમાં ક્રાંતિ લાવવા માટે ટેક્નોલોજીનો ઉપયોગ! ડૉ. વી.કે. પૉલનો આ એક સમજદાર લેખ છે જે દર્શાવે છે કે લક્ષિત અને કાર્યક્ષમ હસ્તક્ષેપ જમીન પર કેવી રીતે ફરક લાવી રહ્યા છે. સાથે મળીને, આપણે એક સ્વસ્થ અને મજબૂત ભારતનું નિર્માણ કરીશું."

CB/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1970629) Visitor Counter : 93