પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

ભારત વૈશ્વિક ઉજ્જવળ સ્થળ છે, વિકાસ અને નવીનતાનું પાવરહાઉસ છેઃ પ્રધાનમંત્રી

प्रविष्टि तिथि: 11 OCT 2023 8:09AM by PIB Ahmedabad

IMFના વિકાસ અનુમાન પર ટિપ્પણી કરતા, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે ભારત વૈશ્વિક ઉજ્જવળ સ્થળ છે, વૃદ્ધિ અને નવીનતાનું પાવરહાઉસ છે. જે આપણા લોકોની તાકાત અને કૌશલ્યને કારણે છે, એમ શ્રી મોદીએ કહ્યું.

તેમણે પ્રતિબદ્ધતાનો પણ પુનરોચ્ચાર કર્યો છે કે અમે અમારા સુધારાના માર્ગને વધુ વેગ આપીને સમૃદ્ધ ભારત તરફની અમારી સફરને મજબૂત કરવાનું ચાલુ રાખીશું.

આઈએમએફના એક્સ થ્રેડ્સનો જવાબ આપતાં પ્રધાનમંત્રીએ કહ્યું;

આપણા લોકોની શક્તિ અને કૌશલ્યો દ્વારા સંચાલિત, ભારત વૈશ્વિક તેજસ્વી સ્થળ છે, વિકાસ અને નવીનતાનું પાવરહાઉસ છે. અમે અમારા સુધારાના માર્ગને વધુ વેગ આપીને સમૃદ્ધ ભારત તરફની અમારી સફરને મજબૂત કરવાનું ચાલુ રાખીશું."

CB/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(रिलीज़ आईडी: 1966499) आगंतुक पटल : 223
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Bengali-TR , Assamese , Manipuri , Bengali , Punjabi , Odia , Tamil , Telugu , Kannada , Malayalam