પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રી ભારતના G20 પ્રેસિડેન્સી અને માનવ-કેન્દ્રિત વૈશ્વિકરણ તરફના તેના અભિગમ વિશે તેમના વિચારો લખ્યા

Posted On: 07 SEP 2023 10:18AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભારતના G20 પ્રેસિડેન્સી અને માનવ-કેન્દ્રિત વૈશ્વિકીકરણ પ્રત્યેના તેના અભિગમ અને માનવ પ્રગતિને આગળ વધારવામાં સામૂહિક ભાવના સુનિશ્ચિત કરવા વિશે ઓપ-એડ દ્વારા તેમના વિચારો વ્યક્ત કર્યા છે.

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું;

"જેમ જેમ G20 સમિટ દિલ્હીમાં ચાલી રહી છે, ભારતના G20 પ્રેસિડેન્સી પર કેવી રીતે અમે માનવ-કેન્દ્ર વૈશ્વિકરણને આગળ વધારવા અને માનવ પ્રગતિને આગળ વધારવા માટે સામૂહિક ભાવના સુનિશ્ચિત કરવા માટે કામ કર્યું છે એના પર એક ઑપ-એડ લખી."

CB/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1955366) Visitor Counter : 162