પ્રધાનમંત્રીનું કાર્યાલય
ચંદ્રયાન-3 ની જીત 140 કરોડ ભારતીયોની આકાંક્ષાઓ અને ક્ષમતાઓને પ્રતિબિંબિત કરે છે: પ્રધાનમંત્રી શ્રી
प्रविष्टि तिथि:
23 AUG 2023 7:25PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ટિપ્પણી કરી છે કે ચંદ્રયાન-3ની જીત 140 કરોડ ભારતીયોની આકાંક્ષાઓ અને ક્ષમતાઓને પ્રતિબિંબિત કરે છે.
ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન દ્વારા X પરની પોસ્ટ શેર કરતા પ્રધાનમંત્રીએ કહ્યું:
“ચંદ્રયાન-3નો વિજય 140 કરોડ ભારતીયોની આકાંક્ષાઓ અને ક્ષમતાઓને પ્રતિબિંબિત કરે છે.
નવી ક્ષિતિજો અને તેનાથી આગળ!
ભારત માટે ગર્વની ક્ષણ.
CB/GP/JD
(रिलीज़ आईडी: 1951515)
आगंतुक पटल : 298
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Punjabi
,
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam