પ્રધાનમંત્રીનું કાર્યાલય

અરુણાચલ પ્રદેશના આદિવાસી નેતાઓએ પ્રધાનમંત્રી શ્રી સાથે મુલાકાત કરી

Posted On: 16 MAY 2023 9:00PM by PIB Ahmedabad

અરુણાચલ પ્રદેશના આદિવાસી નેતાઓએ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી છે. પ્રધાનમંત્રીએ આ વાતચીતનો વીડિયો પણ શેર કર્યો હતો.

પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું;

અરુણાચલ પ્રદેશના આદિવાસી નેતાઓ સાથે ઉત્તમ બેઠક કરી. અમે રાજ્યના વિકાસ અને લોકોની ઈચ્છાઓ પૂરી કરવા સંબંધિત વિવિધ પાસાઓ પર ચર્ચા કરી.

YP/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1925516) Visitor Counter : 93