પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

અરુણાચલ પ્રદેશના આદિવાસી નેતાઓએ પ્રધાનમંત્રી શ્રી સાથે મુલાકાત કરી

प्रविष्टि तिथि: 16 MAY 2023 9:00PM by PIB Ahmedabad

અરુણાચલ પ્રદેશના આદિવાસી નેતાઓએ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી છે. પ્રધાનમંત્રીએ આ વાતચીતનો વીડિયો પણ શેર કર્યો હતો.

પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું;

અરુણાચલ પ્રદેશના આદિવાસી નેતાઓ સાથે ઉત્તમ બેઠક કરી. અમે રાજ્યના વિકાસ અને લોકોની ઈચ્છાઓ પૂરી કરવા સંબંધિત વિવિધ પાસાઓ પર ચર્ચા કરી.

YP/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(रिलीज़ आईडी: 1925516) आगंतुक पटल : 186
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Bengali , Manipuri , Assamese , Punjabi , Odia , Tamil , Telugu , Kannada , Malayalam