પ્રધાનમંત્રીનું કાર્યાલય
પીએમએ AIIMS ઋષિકેશ ખાતે મિલેટ કેફેના ઉદ્ઘાટનની પ્રશંસા કરી
प्रविष्टि तिथि:
09 MAY 2023 10:05PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ AIIMS ઋષિકેશ ખાતે મિલેટ કાફેના ઉદ્ઘાટનની પ્રશંસા કરી છે.
પ્રધાનમંત્રીએ કેન્દ્રીય પ્રધાન ડૉ. ભારતી પ્રવિણ પવારના ટ્વીટનો જવાબ આપ્યો
"શ્રી અન્નને એવા પરિસરમાં લોકપ્રિય બનાવવાની સારી રીત છે જે સ્વાસ્થ્ય અને સુખાકારી સાથે જોડાયેલ છે."
YP/GP/JD
(रिलीज़ आईडी: 1922955)
आगंतुक पटल : 226
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam