પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ રાષ્ટ્રીય MSME પુરસ્કાર 2023 માટે નામાંકનને આમંત્રણ આપ્યું

Posted On: 29 APR 2023 8:42AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નેશનલ MSME એવોર્ડ 2023 માટે દાવેદારોને નોમિનેટ કરવા કહ્યું છે.

MSME મંત્રાલયના ટ્વીટના જવાબમાં પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું:

"નમસ્તે એમએસએમઇ સેક્ટરમાં પ્રેરણાદાયી પ્રયાસોને નોમિનેટ કરો જે સંપત્તિનું સર્જન કરી રહ્યા છે અને આપણા વિકાસના માર્ગમાં મૂલ્ય ઉમેરી રહ્યા છે."

 

YP/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1920688) Visitor Counter : 151