પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ રાજ્યસભામાં સંસદ સભ્ય મહારાજા સનજાઓબા લીશેમ્બાના ટીબી મુક્ત ભારત તરફના પ્રયાસોને બિરદાવ્યા

Posted On: 24 APR 2023 10:50AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રાજ્યસભાના સાંસદ મહારાજા સનજાઓબા લીશેમ્બાના ટીબી મુક્ત ભારત તરફના પ્રયાસોને બિરદાવ્યા છે.

રાજ્યસભા સાંસદના ટ્વીટનો જવાબ આપતા પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું;

પ્રશંસનીય પગલું. સમગ્ર ભારતમાં, ભારતને ટીબી મુક્ત બનાવવા માટે ખૂબ જ જાગૃતિ છે અને ઘણા લોકો ટીબીના દર્દીઓને અપનાવી રહ્યા છે.

 

 

YP/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1919040) Visitor Counter : 165