પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ 8 વર્ષ પૂરા થવા પર મુદ્રા યોજનાની પ્રશંસા કરી

Posted On: 08 APR 2023 11:59AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 8 વર્ષ પૂર્ણ થવા પર મુદ્રા યોજનાની પ્રશંસા કરી છે.

MyGovIndia દ્વારા શ્રેણીબદ્ધ ટ્વીટ્સના જવાબમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;

"#PMMudraYojana એ ભંડોળ વિનાના લોકોને ભંડોળ પૂરું પાડવામાં અને અસંખ્ય ભારતીયો માટે ગૌરવપૂર્ણ જીવન તેમજ સમૃદ્ધિ સુનિશ્ચિત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. આજે, જ્યારે આપણે #8YearsOfMudraYojana ચિહ્નિત કરીએ છીએ, હું તે બધાના ઉદ્યોગસાહસિક ઉત્સાહને સલામ કરું છું જેમણે તેનો લાભ લીધો અને સંપત્તિ સર્જકો બન્યા. "

 

 

 

નાણા મંત્રાલયના ટ્વીટના જવાબમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;

"પ્રશંસનીય! આપણા લોકોની મહેનતને શ્રદ્ધાંજલિ."

 

YP/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1914784) Visitor Counter : 182