પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ રાઉરકેલામાં આદી મહોત્સવ પર ટ્વીટ થ્રેડ શેર કર્યો

Posted On: 08 APR 2023 11:33AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આપણા આદિવાસી સમુદાયોના વારસા અને સંસ્કૃતિમાં ભારતના ગૌરવને રેખાંકિત કર્યું છે.

ધારાસભ્ય શ્રી ભબાની શંકર ભોઈના ટ્વીટનો જવાબ આપતા પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું:

"ઓડિશાના રાઉરકેલામાં થઈ રહેલા આદિ મહોત્સવ પર એક રસપ્રદ થ્રેડ. ભારતને આપણા આદિવાસી સમુદાયોના વારસા અને સંસ્કૃતિ પર ગર્વ છે."

 

ଓଡ଼ିଶାର ରାଉରକେଲାରେ ଅନୁଷ୍ଠିତ ହେଉଥିବା 'ଆଦି ମହୋତ୍ସବ' ଆମ ସଂସ୍କୃତିର ଏକ ଆକର୍ଷଣୀୟ ସୂତ୍ର । ଆମର ଜନଜାତି ସମୁଦାୟର ଐତିହ୍ୟ ଓ ସଂସ୍କୃତି ପାଇଁ ଭାରତ ଗର୍ବିତ । https://t.co/hMnmZxy0Lv

— Narendra Modi (@narendramodi) April 8, 2023 family:"Shruti","serif"">YP/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 1914778)