પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પીએમએ સ્થાનાંતરિત ચિત્તામાંથી એક ચિત્તાના ચાર બચ્ચાના જન્મ પર આનંદ વ્યક્ત કર્યો

Posted On: 29 MAR 2023 4:13PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 17મી સપ્ટેમ્બર 2022ના રોજ ભારતમાં સ્થાનાંતરિત કરાયેલા એક ચિત્તામાંથી ચાર ચિત્તાના બચ્ચાનો જન્મ થવા પર ખુશી વ્યક્ત કરી છે.

કેન્દ્રીય પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રી, શ્રી ભૂપેન્દ્ર યાદવ દ્વારા કરાયેલી એક ટ્વીટ શેર કરતા, પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું:

"અદ્ભુત સમાચાર."

GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1911798) Visitor Counter : 173