પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રી શ્રીએ માલાવી, મોઝામ્બિક અને માડાગાસ્કરમાં ચક્રવાત ફ્રેડીને કારણે થયેલી જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો

प्रविष्टि तिथि: 15 MAR 2023 6:32PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ માલાવી, મોઝામ્બિક અને માડાગાસ્કરમાં ચક્રવાત ફ્રેડીને કારણે થયેલી જાનહાનિ પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે.

એક ટ્વીટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;

"માલાવી, મોઝામ્બિક અને માડાગાસ્કરમાં ચક્રવાત ફ્રેડીના કારણે થયેલા વિનાશથી વ્યથિત. રાષ્ટ્રપતિ @LAZARUSCHAKWERA, રાષ્ટ્રપતિ ફિલિપ ન્યુસી અને રાષ્ટ્રપતિ @SE_Rajoelina, શોકગ્રસ્ત પરિવારો અને ચક્રવાતથી પ્રભાવિત લોકો પ્રત્યે સંવેદના. ભારત આ મુશ્કેલ સમયમાં તમારી સાથે છે."

YP/GP/JD


(रिलीज़ आईडी: 1907352) आगंतुक पटल : 227
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Bengali , Manipuri , Assamese , Punjabi , Odia , Tamil , Telugu , Kannada , Malayalam