પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ 30 પ્રતિકૂળ ઉજ્જડ જમીનોને એક સુંદર પર્યાવરણ-પર્યટન સ્થળમાં રૂપાંતરિત કરવાની પ્રશંસા કરી

Posted On: 22 FEB 2023 12:46PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 30 પ્રતિકૂળ ઉજ્જડ જમીનોને 1610 હેક્ટરના સુંદર ઈકો-ટૂરિઝમ ડેસ્ટિનેશનમાં પરિવર્તિત કરવાના કોલ ઈન્ડિયા ટીમના પ્રયાસોની પ્રશંસા કરી છે, જેની મુલાકાત માત્ર લોકો જ નહીં પરંતુ પાંખવાળા પ્રવાસીઓ પણ લઈ રહ્યા છે.

કેન્દ્રીય રેલવે, કોલસા અને ખાણ રાજ્ય મંત્રી રાવસાહેબ પાટીલ દાનવેના ટ્વીટ થ્રેડના જવાબમાં પ્રધાનમંત્રીએ કહ્યું;

"વધુ ટકાઉ વૃદ્ધિ અને પર્યાવરણીય પ્રવાસન માટે પ્રશંસનીય પ્રયાસ."

 

GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 1901280) Visitor Counter : 180