પ્રધાનમંત્રીનું કાર્યાલય

નૌકાદળના પાઇલોટ્સ INS વિક્રાંત પર LCA(નેવી)નું લેન્ડિંગ કર્યું

પીએમએ આત્મનિર્ભરતા તરફના પ્રયાસોની પ્રશંસા કરી

Posted On: 08 FEB 2023 10:00AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ INS વિક્રાંત પર નૌકાદળના પાઇલટ્સે LCA (નેવી)નું લેન્ડિંગ કર્યું હોવાથી ખુશી વ્યક્ત કરી હતી.

નૌકાદળના પ્રવક્તાના ટ્વીટના જવાબમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;

ઉત્તમ! આત્મનિર્ભરતા તરફના પ્રયાસો પૂરા જોશ સાથે ચાલુ છે.

 

 

YP/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1897194) Visitor Counter : 147