પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ સાંસદ શ્રી સંતોખ સિંહ ચૌધરીના નિધન પર શોક વ્યક્ત કર્યો

Posted On: 14 JAN 2023 1:06PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સંસદ સભ્ય શ્રી સંતોખ સિંહ ચૌધરીના નિધન પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે.

એક ટ્વીટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;

"સાંસદ શ્રી સંતોખ સિંહ ચૌધરીજીના નિધનથી વ્યથિત છું. તેમને પંજાબના લોકોની સેવા કરવાના તેમના પ્રયાસો માટે યાદ કરવામાં આવશે. તેમના પરિવાર અને સમર્થકો પ્રત્યે સંવેદના. ઓમ શાંતિ."

 

YP/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1891206) Visitor Counter : 147