પ્રધાનમંત્રીનું કાર્યાલય
ગંગા વિલાસ એ આપણા સાંસ્કૃતિક મૂળ સાથે જોડાવા માટે એક અનોખી તક છે: પ્રધાનમંત્રી
प्रविष्टि तिथि:
11 JAN 2023 9:29AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે ગંગા વિલાસ, વિશ્વની સૌથી લાંબી નદી ક્રૂઝ એ આપણા સાંસ્કૃતિક મૂળ સાથે જોડાવા અને ભારતની વિવિધતાના સુંદર પાસાઓને શોધવાની અનોખી તક છે.
કેન્દ્રીય મંત્રી, સર્બાનંદ સોનોવાલના ટ્વીટનો જવાબ આપતા, પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું;
"આપણા સાંસ્કૃતિક મૂળ સાથે જોડાવા અને ભારતની વિવિધતાના સુંદર પાસાઓ શોધવાની આ એક અનોખી તક છે."
YP/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 1890167)
आगंतुक पटल : 316
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Bengali
,
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam