પ્રધાનમંત્રીનું કાર્યાલય

ગંગા વિલાસ એ આપણા સાંસ્કૃતિક મૂળ સાથે જોડાવા માટે એક અનોખી તક છે: પ્રધાનમંત્રી

Posted On: 11 JAN 2023 9:29AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે ગંગા વિલાસ, વિશ્વની સૌથી લાંબી નદી ક્રૂઝ આપણા સાંસ્કૃતિક મૂળ સાથે જોડાવા અને ભારતની વિવિધતાના સુંદર પાસાઓને શોધવાની અનોખી તક છે.

કેન્દ્રીય મંત્રી, સર્બાનંદ સોનોવાલના ટ્વીટનો જવાબ આપતા, પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું;

"આપણા સાંસ્કૃતિક મૂળ સાથે જોડાવા અને ભારતની વિવિધતાના સુંદર પાસાઓ શોધવાની એક અનોખી તક છે."

 

YP/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1890167) Visitor Counter : 228