પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ બ્રાઝિલિયામાં રાજ્ય સંસ્થાઓ સામે રમખાણો અને તોડફોડના સમાચારો અંગે ચિંતા વ્યક્ત કરી

Posted On: 09 JAN 2023 9:20AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ બ્રાઝિલિયામાં રાજ્ય સંસ્થાઓ સામે રમખાણો અને તોડફોડના સમાચારો અંગે ચિંતા વ્યક્ત કરી છે.

એક ટ્વીટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;

"બ્રાઝિલિયામાં રાજ્ય સંસ્થાઓ સામે રમખાણો અને તોડફોડના સમાચારોથી ખૂબજ ચિંતિત. લોકશાહી પરંપરાઓનું દરેક વ્યક્તિએ સન્માન કરવું જોઈએ. અમે બ્રાઝિલના સત્તાવાળાઓને અમારું સંપૂર્ણ સમર્થન આપીએ છીએ."

 

 

YP/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1889684) Visitor Counter : 178