પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ લોકોને ક્રિસમસની શુભેચ્છા પાઠવી

Posted On: 25 DEC 2022 8:41AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નાતાલના અવસર પર લોકોને શુભેચ્છા પાઠવી છે અને ભગવાન ખ્રિસ્તના ઉમદા વિચારોને યાદ કર્યા છે.

એક ટ્વીટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;

"મેરી ક્રિસમસ! આ ખાસ દિવસ આપણા સમાજમાં સંવાદિતા અને આનંદની ભાવનાને આગળ વધારશે. આપણે ભગવાન ખ્રિસ્તના ઉમદા વિચારો અને સમાજની સેવા કરવા પરના ભારને યાદ કરીએ છીએ."

 

YP/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 1886451) Visitor Counter : 197