પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ ગોવા મુક્તિ દિવસ પર ગોવાના લોકોને શુભેચ્છા પાઠવી
Posted On:
19 DEC 2022 11:31AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગોવા મુક્તિ દિવસ પર ગોવાના લોકોને શુભેચ્છા પાઠવી છે.
એક ટ્વીટમાં, પ્રધાનમંત્રી કહ્યું;
"ગોવાના લોકોને ગોવા મુક્તિ દિવસની શુભેચ્છાઓ. આ દિવસે, આપણે ગોવાને મુક્ત કરવાની ચળવળમાં ભાગ લેનારા તમામ લોકોની હિંમત અને સ્મરણિય યોગદાનને યાદ કરીએ છીએ. આપણે તેમના વિઝનથી પ્રેરિત છીએ અને ગોવાના વિકાસ માટે કામ કરી રહ્યા છીએ."
YP/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1884711)
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Marathi
,
Hindi
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam