પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રી શ્રીએ આયુષ્માન ભારત યોજના અંગે નાગરિકોના પ્રતિભાવ શેર કર્યા
Posted On:
06 OCT 2022 3:10PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ તમામ ભારતીય નાગરિકો માટે રૂ. 5 લાખના આરોગ્ય વીમા કવચને પ્રકાશિત કરતી આયુષ્માન ભારત યોજના અંગે નાગરિકોના પ્રતિભાવ શેર કર્યા છે. પ્રધાનમંત્રીએ ટીપ્પણી કરી હતી કે આ યોજનાનો લાભ સમગ્ર ભારતમાં મેળવી શકાય છે.
એક નાગરિક દ્વારા કરાયેલ ટ્વીટને ટાંકીને, પ્રધાનમંત્રી શ્રીએ ટ્વીટ કર્યું;
"તે સંપૂર્ણ છે. એટલું જ મહત્વનું એ હકીકત છે કે આખા ભારતમાં આ યોજનાનો લાભ મળી શકે છે.”
YP/GP/JD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1865575)
Visitor Counter : 193
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam