પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રી શ્રીએ આયુષ્માન ભારત યોજના અંગે નાગરિકોના પ્રતિભાવ શેર કર્યા

Posted On: 06 OCT 2022 3:10PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ તમામ ભારતીય નાગરિકો માટે રૂ. 5 લાખના આરોગ્ય વીમા કવચને પ્રકાશિત કરતી આયુષ્માન ભારત યોજના અંગે નાગરિકોના પ્રતિભાવ શેર કર્યા છે. પ્રધાનમંત્રીએ ટીપ્પણી કરી હતી કે આ યોજનાનો લાભ સમગ્ર ભારતમાં મેળવી શકાય છે.

એક નાગરિક દ્વારા કરાયેલ ટ્વીટને ટાંકીને, પ્રધાનમંત્રી શ્રીએ ટ્વીટ કર્યું;

"તે સંપૂર્ણ છે. એટલું જ મહત્વનું એ હકીકત છે કે આખા ભારતમાં આ યોજનાનો લાભ મળી શકે છે.”

YP/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1865575) Visitor Counter : 141