પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ લદ્દાખના તુર્તુકના લોકોને સ્વચ્છ ભારત પ્રત્યેના જુસ્સા અને વિઝન માટે સલામ કરી

Posted On: 03 OCT 2022 9:54PM by PIB Ahmedabad

ધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ લદ્દાખના તુર્તુકના લોકોને સ્વચ્છ ભારત પ્રત્યેના જુસ્સા અને વિઝન માટે સલામ કરી છે.

ANI સમાચાર સેવાઓમાંથી એક સમાચાર શેર કરતા, પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું;

"હું લદ્દાખના તુર્તુકના લોકોને જે જુસ્સા અને વિઝન સાથે ભારતને સ્વચ્છ રાખવા માટે સાથે આવ્યા છે તેના માટે સલામ કરું છું."

 

YP/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1864970) Visitor Counter : 172