પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ લોકોને નમો એપ પર 25મી સપ્ટેમ્બર 2022 'મન કી બાત' પર આધારિત ક્વિઝમાં ભાગ લેવા વિનંતી કરી

Posted On: 28 SEP 2022 8:53AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ લોકોને નમો એપ પર 25મી સપ્ટેમ્બર 2022ના રોજ 'મન કી બાત' પર આધારિત ક્વિઝમાં ભાગ લેવા વિનંતી કરી છે. શ્રી મોદીએ એમ પણ કહ્યું કે આ મહિનાની મન કી બાતમાં વન્યજીવનથી લઈને પર્યાવરણ અને સંસ્કૃતિથી લઈને ભારતના સમૃદ્ધ ઈતિહાસ સુધીના વિષયો આવરી લેવામાં આવ્યા છે.

પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું;

"તાજેતરના #MannKiBaat કાર્યક્રમમાં, અમે વન્યજીવનથી લઈને પર્યાવરણ અને સંસ્કૃતિથી લઈને ભારતના સમૃદ્ધ ઈતિહાસ સુધીના વિષયોને આવરી લીધા છે. NaMo એપ પર એક રસપ્રદ ક્વિઝ છે જેમાં હું તમને બધાને ભાગ લેવા વિનંતી કરું છું."

 

YP/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1862784) Visitor Counter : 162