પ્રધાનમંત્રીનું કાર્યાલય

પીએમએ શ્રી પલોનજી મિસ્ત્રીના નિધન પર શોક વ્યક્ત કર્યો

Posted On: 28 JUN 2022 11:15AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જાણીતા ઉદ્યોગપતિ શ્રી પલોનજી મિસ્ત્રીના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.

એક ટ્વીટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું:

શ્રી પલોનજી મિસ્ત્રીના નિધનથી દુઃખી થયો છું. તેમણે વાણિજ્ય અને ઉદ્યોગની દુનિયામાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે. તેમના પરિવાર, મિત્રો અને અસંખ્ય શુભચિંતકો પ્રત્યે મારી સંવેદના. તેમના આત્માને શાંતિ મળે.

SD/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1837482) Visitor Counter : 167