પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ લોકોને ઉડિયા નવા વર્ષ અને મહા બિશુબા પાન સંક્રાંતિ પર શુભેચ્છા પાઠવી

Posted On: 14 APR 2022 9:15AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રીએ લોકોને ઉડિયા નવા વર્ષ અને મહા બિશુબા પાન સંક્રાંતિ પર શુભેચ્છા પાઠવી

 

 

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઉડિયા નવા વર્ષ અને મહા બિશુબા પાન સંક્રાંતિ પર લોકોને શુભેચ્છા પાઠવી છે.

એક ટ્વીટમાં પ્રધાનમંત્રીએ કહ્યું;

"ઉડિયા નવા વર્ષ અને મહા બિશુબા પણ સંક્રાંતિની શુભેચ્છાઓ.

નવું વર્ષ ખુશીઓથી ભરપૂર રહે.

આપણા સમાજમાં ભાઈચારાની ભાવના આગળ વધે અને દરેકનું સ્વાસ્થ્ય શ્રેષ્ઠ રહે."

 

SD/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1816658) Visitor Counter : 171