પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ બોહાગ બિહુના અવસર પર લોકોને શુભેચ્છા પાઠવી
Posted On:
14 APR 2022 9:12AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ બોહાગ બિહુના અવસર પર સૌને શુભેચ્છા પાઠવી છે. તેમણે કહ્યું કે આ વિશેષ તહેવાર જીવંત આસામી સંસ્કૃતિને દર્શાવે છે. શ્રી મોદીએ એવી પણ શુભેચ્છા પાઠવી કે આ બિહુ દરેકના જીવનમાં સુખ અને સારું સ્વાસ્થ્ય લઈને આવે.
પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું;
"હેપ્પી બોહાગ બિહુ!
આ ખાસ તહેવાર જીવંત આસામી સંસ્કૃતિનું પ્રદર્શન કરે છે.
આ બિહુ દરેકના જીવનમાં સુખ અને સારું સ્વાસ્થ્ય લઈને આવે.
SD/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1816654)
Visitor Counter : 232
Read this release in:
Kannada
,
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Manipuri
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Malayalam