પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ ઉત્કલા દિબાસા પર ઓડિશાના લોકોને શુભેચ્છા પાઠવી

प्रविष्टि तिथि: 01 APR 2022 11:05AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઉત્કલા દિબાસા પર ઓડિશાના લોકોને શુભેચ્છા પાઠવી છે. તેમણે કહ્યું કે ઓડિયા સંસ્કૃતિ વૈશ્વિક સ્તરે વખણાય છે અને ઓડિયાના લોકો ભારતની પ્રગતિમાં સીમાચિહ્નરૂપ યોગદાન આપી રહ્યા છે.

ટ્વીટ્સની શ્રેણીમાં પ્રધાનમંત્રીએ કહ્યું;

"ઉત્કલા દિબાસાના વિશેષ અવસર પર, ઓડિશાના લોકોને શુભકામનાઓ. ઓડિયાના લોકો ભારતની પ્રગતિમાં સીમાચિહ્નરૂપ યોગદાન આપી રહ્યા છે અને ઓડિયા સંસ્કૃતિ વૈશ્વિક સ્તરે વખણાય છે. હું આવનારા સમયમાં ઓડિશાના વિકાસ માટે પ્રાર્થના કરું છું."

SD/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(रिलीज़ आईडी: 1812263) आगंतुक पटल : 218
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Telugu , English , Urdu , Marathi , हिन्दी , Bengali , Assamese , Manipuri , Punjabi , Odia , Tamil , Kannada , Malayalam