પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ ખેડૂતો, વણકરો, MSMEs, ઉત્પાદકો, નિકાસકારોને અભિનંદન આપ્યા કારણ કે ભારતે $400 બિલિયન માલની નિકાસનું મહત્ત્વાકાંક્ષી લક્ષ્ય નિર્ધારિત કર્યું અને હાંસલ કર્યું

Posted On: 23 MAR 2022 9:58AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ખેડૂતો, વણકરો, MSMEs, ઉત્પાદકો, નિકાસકારોની પ્રશંસા કરી છે કારણ કે ભારતે નિર્ધારિત સમયના 9 દિવસ પહેલા માલની નિકાસના $400 બિલિયનના મહત્વાકાંક્ષી લક્ષ્યાંકને હાંસલ કર્યો છે.

એક ટ્વીટમાં, પ્રધાનમંત્રી કહ્યું; "ભારતે $400 બિલિયન માલની નિકાસનું મહત્વાકાંક્ષી લક્ષ્યાંક નક્કી કર્યું છે અને આ લક્ષ્યને પ્રથમ વખત હાંસલ કર્યું છે. આ સફળતા માટે હું અમારા ખેડૂતો, વણકર, MSME, ઉત્પાદકો, નિકાસકારોને અભિનંદન આપું છું.

આપણી આત્મનિર્ભર ભારત યાત્રામાં આ એક મુખ્ય સીમાચિહ્નરૂપ છે. #LocalGoesGlobal"

SD/GP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1808477) Visitor Counter : 238