પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ લોકોને નવરોઝની શુભેચ્છા પાઠવી

Posted On: 21 MAR 2022 9:30AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નવરોઝના અવસર પર લોકોને શુભેચ્છા પાઠવી છે.

એક ટ્વિટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;

"અમે નવરોઝને પ્રાર્થના સાથે ચિહ્નિત કરીએ છીએ કે આવનારું વર્ષ દરેકના જીવનમાં આનંદ અને ઉત્કૃષ્ટ સ્વાસ્થ્ય લઈને આવે. બધી આકાંક્ષાઓ પૂર્ણ થાય અને ચારે બાજુ સમૃદ્ધિ આવે.

નવરોઝ મુબારક!"

 

SD/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1807496) Visitor Counter : 177