પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી સાથે રાજ્યના કેટલાક ભાગોમાં ભારે વરસાદ વિશે વાતચીત કરી


Posted On: 19 NOV 2021 6:38PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી શ્રી વાયએસ જગન મોહન રેડ્ડી સાથે રાજ્યના ભાગોમાં ભારે વરસાદને પગલે સર્જાયેલી પરિસ્થિતિ અંગે વાતચીત કરી. શ્રી મોદીએ કેન્દ્ર તરફથી શક્ય તમામ સહયોગની ખાતરી આપી છે.

એક ટ્વિટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;

"રાજ્યના ભાગોમાં ભારે વરસાદને પગલે સર્જાયેલી પરિસ્થિતિ પર આંધ્ર પ્રદેશના સીએમ @ysjagan Garu સાથે વાત કરી. કેન્દ્ર તરફથી તમામ શક્ય સહાયતાની ખાતરી આપી. હું દરેકની સુખાકારી અને સલામતી માટે પ્રાર્થના કરું છું."

SD/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad &nbs…

(Release ID: 1773311) Visitor Counter : 186