પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ અડોબના પ્રમુખ અને સીઈઓ શ્રી શાંતનુ નારાયણ સાથે મુલાકાત કરી

प्रविष्टि तिथि: 23 SEP 2021 8:20PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે અડોબના પ્રમુખ અને સીઈઓ શ્રી શાંતનુ નારાયણ સાથે મુલાકાત કરી હતી.

તેમણે અડોબના હાલના કોલોબરેશન અને ભારતમાં ભાવિ રોકાણ આયોજનો વિશે ચર્ચા કરી. આ ઉપરાંત ભારતના અગ્રિમ કાર્યક્રમ ડિજિટલ ઈન્ડિયા પર તેમજ આરોગ્ય, શિક્ષણ તથા સંશોધન તેમજ વિકાસ જેવા ક્ષેત્રોમાં ઉભરતી ટેકનોલોજિસના ઉપયોગ પણ ચર્ચાનું કેન્દ્ર રહ્યા હતા.

SD/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(रिलीज़ आईडी: 1757483) आगंतुक पटल : 282
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Bengali , Manipuri , Assamese , Punjabi , Odia , Tamil , Telugu , Kannada , Malayalam