પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ શિકાગોમાં સ્વામી વિવેકાનંદના 1893ના પ્રખ્યાત ભાષણને યાદ કર્યું

प्रविष्टि तिथि: 11 SEP 2021 11:02PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે શિકાગોમાં સ્વામી વિવેકાનંદના પ્રતિષ્ઠિત 1893ના ભાષણની ભાવનામાં વધુ ન્યાયી, સમૃદ્ધ અને સમાવિષ્ટ વિશ્વ બનાવવાની ક્ષમતા છે.

પ્રતિષ્ઠિત ભાષણની વર્ષગાંઠ નિમિત્તે ટ્વિટમાં પ્રધાનમંત્રીએ કહ્યું:

"શિકાગોમાં સ્વામી વિવેકાનંદના 1893ના પ્રતિષ્ઠિત ભાષણને યાદ કરીને, જેમણે ભારતીય સંસ્કૃતિની સુંદરતાને સુંદર રીતે દર્શાવી હતી. તેમના ભાષણની ભાવના વધુ ન્યાયી, સમૃદ્ધ અને સમાવિષ્ટ વિશ્વ બનાવવાની ક્ષમતા ધરાવે છે.

 

SD/GP/BT


(रिलीज़ आईडी: 1754255) आगंतुक पटल : 306
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Manipuri , Bengali , Punjabi , Odia , Tamil , Telugu , Kannada , Malayalam