પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ સંવત્સરી નિમિત્તે લોકોને શુભેચ્છાઓ પાઠવી

Posted On: 10 SEP 2021 8:50PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સંવત્સરી પ્રસંગે લોકોને શુભેચ્છાઓ પાઠવી છે.

પ્રધાનમંત્રીએ એક ટ્વીટમાં કહ્યું,

“માફી વિશાળ હૃદયનું પ્રતીક છે. દયાળુ હોવાની સાથે સાથે ક્ષમા આપવી આપણી સંસ્કૃતિનો એક હિસ્સો છે અને એકબીજા પ્રત્યે દુર્ભાવના રાખવાની નથી.

મિચ્છામી દુકડમ!

અહીં મેં અગાઉ સંવત્સરી વિશે કહ્યું હતું એ છે 
https://t.co/cWZppmn0PM."

SD/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad &nbs…

(Release ID: 1753995) Visitor Counter : 261