પ્રધાનમંત્રીનું કાર્યાલય

આપણા માટે ગૌરવની વાત છે કે ચાર ભારતીય સ્થળોને રામસર માન્યતા મળી: પ્રધાનમંત્રી

Posted On: 14 AUG 2021 6:54PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે આપણા માટે ગૌરવની વાત છે કે ચાર ભારતીય સ્થળોને રામસર માન્યતા મળી છે.

કેન્દ્રીય પર્યાવરણ મંત્રી શ્રી ભૂપેન્દ્ર યાદવની શ્રેણીબદ્ધ ટ્વીટ્સના જવાબમાં પ્રધાનમંત્રીએ કહ્યું;

"આપણા માટે ગૌરવની વાત છે કે ચાર ભારતીય સ્થળોને રામસર માન્યતા મળી છે. આ ફરી એકવાર ભારતના કુદરતી નિવાસસ્થાનને બચાવવા, વનસ્પતિ અને પ્રાણીસૃષ્ટિના સંરક્ષણ તરફ કામ કરવા અને હરિયાળા ગ્રહના નિર્માણ માટે વર્ષો જૂની નીતિઓને પ્રતિબિંબિત કરે છે."

 

SD/GP/BT



(Release ID: 1745887) Visitor Counter : 258