પ્રધાનમંત્રીનું કાર્યાલય
રસીકરણની સંખ્યા 50 કરોડને પાર કરી ગઈ હોવાથી કોવિડ -19 સામે ભારતની લડાઈને મજબૂત પ્રોત્સાહન મળ્યું : PM
Posted On:
06 AUG 2021 9:07PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે રસીકરણની સંખ્યા 50 કરોડનો આંકડો પાર કરી ગઈ હોવાથી, ભારત આ સંખ્યાના આધારે હજુ વધુ સફળતાની આશા રાખે છે અને સુનિશ્ચિત કરે છે કે આપણા નાગરિકોને 'બધા માટે મફતમાં તમામ રસીકરણ' હેઠળ રસી આપવામાં આવે.
એક ટ્વિટમાં પ્રધાનમંત્રીએ કહ્યું:
"કોવિડ -19 સામે ભારતની લડાઈને મજબૂત પ્રોત્સાહન મળે છે. રસીકરણની સંખ્યા 50 કરોડનો આંકડો પાર કરે છે. અમે આશા રાખીએ છીએ કે આ સંખ્યાના આધારે હજુ વધુ સફળતા પ્રાપ્ત થાય અને અમારા નાગરિકોને #SabkoVaccineMuftVaccine ચળવળ હેઠળ રસી આપવામાં આવે."
SD/GP/JD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1743418)
Visitor Counter : 274
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam