પ્રધાનમંત્રીનું કાર્યાલય

રસીકરણની સંખ્યા 50 કરોડને પાર કરી ગઈ હોવાથી કોવિડ -19 સામે ભારતની લડાઈને મજબૂત પ્રોત્સાહન મળ્યું : PM

Posted On: 06 AUG 2021 9:07PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે રસીકરણની સંખ્યા 50 કરોડનો આંકડો પાર કરી ગઈ હોવાથી, ભારત આ સંખ્યાના આધારે હજુ વધુ સફળતાની આશા રાખે છે અને સુનિશ્ચિત કરે છે કે આપણા નાગરિકોને 'બધા માટે મફતમાં તમામ રસીકરણ' હેઠળ રસી આપવામાં આવે.

એક ટ્વિટમાં પ્રધાનમંત્રીએ કહ્યું:

"કોવિડ -19 સામે ભારતની લડાઈને મજબૂત પ્રોત્સાહન મળે છે. રસીકરણની સંખ્યા 50 કરોડનો આંકડો પાર કરે છે. અમે આશા રાખીએ છીએ કે આ  સંખ્યાના આધારે હજુ વધુ સફળતા પ્રાપ્ત થાય અને અમારા નાગરિકોને #SabkoVaccineMuftVaccine ચળવળ હેઠળ રસી આપવામાં આવે."

SD/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1743418) Visitor Counter : 274