પ્રધાનમંત્રીનું કાર્યાલય
બેડમિંટન ખેલાડી શ્રી નંદુ નાટેકરના નિધન અંગે પ્રધાનમંત્રીએ શોક વ્યક્ત કર્યો
Posted On:
28 JUL 2021 11:50AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી, શ્રી નરેન્દ્ર મોદીએ બેડમિંટન ખેલાડી શ્રી નંદુ નાટેકરના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.
એક ટ્વીટમાં પ્રધાનમંત્રીએ કહ્યું, "શ્રી નંદુ નાટેકરનું ભારતના રમતગમતના ઈતિહાસમાં વિશેષ સ્થાન છે. તે બેડમિંટન ખેલાડી અને મહાન માર્ગદર્શક હતા. તેમની સફળતા ઉભરતા એથ્લેટ્સને પ્રોત્સાહિત કરે છે. તેમના નિધનથી દુ:ખ થયું છે. આ દુઃખદ ક્ષણે મારી સંવેદના તેમના પરિવાર અને મિત્રો સાથે છે. ઓમ શાંતિ."
SD/GP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1739780)
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam