પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ ડૉ. શ્યામા પ્રસાદ મુખરજીને તેમની જયંતિ નિમિત્તે શ્રદ્ધાંજલિ આપી
प्रविष्टि तिथि:
06 JUL 2021 8:20AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ડૉ. શ્યામા પ્રસાદ મુખરજીને આજે તેમની જયંતિ નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પણ કરી.
એક ટ્વિટમાં પ્રધાનમંત્રીએ કહ્યું કે,
"હું ડૉ. શ્યામા પ્રસાદ મુખરજીને તેમની જયંતિ નિમિત્તે નમન કરું છું. તેમના ઉમદા આદર્શો આપણા દેશભરના લાખો લોકોને પ્રેરિત કરે છે. ડૉ. મુખરજીએ પોતાનું જીવન ભારતની એકતા અને પ્રગતિ તરફ સમર્પિત કર્યું. તેમણે પોતાને એક ઉલ્લેખનીય વિદ્વાન અને બૌદ્ધિક રૂપે પણ પ્રતિષ્ઠિત કર્યા."
SD/GP/BT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 1733013)
आगंतुक पटल : 311
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam