પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ સુધારા અને નીતિ-નિર્માણ પર એક બ્લોગ પોસ્ટ શેર કરી


ઈચ્છાશક્તિ અને પ્રોત્સાહન દ્વારા સુધારા

Posted On: 22 JUN 2021 2:50PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે કોવિડના સમયમાં સુધારા, કેન્દ્ર-રાજ્ય ભાગીદારી, નવોન્મેષી નીતિ-નિર્માણ પર પોતાની બ્લોગ પોસ્ટ શેર કરી. પોસ્ટને લિન્ક્ડઈન પ્લેટફોર્મ પર પોસ્ટ કરવામાં આવી હતી.

પ્રધાનમંત્રીએ એક ટ્વીટમાં કહ્યુંઃ

“ઈચ્છાશક્તિ અને પ્રોત્સાહન દ્વારા સુધારા... મારી @LinkedIn પોસ્ટ કોવિડ-19ના સમયમાં નવીન નીતિ નિર્માણ પર કેન્દ્ર-રાજ્ય ભાગીદારીની ભાવનાથી સંચાલિત.”

https://www.linkedin.com/pulse/reforms-conviction-incentives-narendra-modi/?published=t

 

SD/GP/JD

 

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1729420) Visitor Counter : 268