પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ નવરેહની શુભેચ્છા પાઠવી
Posted On:
13 APR 2021 9:02AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ લોકોને નવરેહની શુભેચ્છા પાઠવી
એક ટ્વીટમાં પ્રધાનમંત્રીશ્રી એ જણાવ્યું હતું કે “નવરેહના પર્વની આપ સૌને શુભેચ્છા! નવરેહના વિશેષ પ્રસંગે આવનારું વર્ષ આનંદ અને સફળતાથી ભરેલું રહે તે માટે પ્રાર્થના. હું દરેકના સારા સ્વાસ્થ્ય અને સુખાકારી માટે ભગવાનને પ્રાર્થના કરું છું.
(Release ID: 1711367)
Visitor Counter : 137
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam