પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ નવરેહની શુભેચ્છા પાઠવી

प्रविष्टि तिथि: 13 APR 2021 9:02AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ લોકોને નવરેહની શુભેચ્છા પાઠવી

 

એક ટ્વીટમાં પ્રધાનમંત્રીશ્રી જણાવ્યું હતું કે  નવરેહના પર્વની આપ સૌને શુભેચ્છા! નવરેહના વિશેષ પ્રસંગે આવનારું વર્ષ આનંદ અને સફળતાથી ભરેલું રહે તે માટે પ્રાર્થના. હું દરેકના સારા સ્વાસ્થ્ય અને સુખાકારી માટે ભગવાનને પ્રાર્થના કરું છું.

 


(रिलीज़ आईडी: 1711367) आगंतुक पटल : 191
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Bengali , Manipuri , Assamese , Punjabi , Odia , Tamil , Telugu , Kannada , Malayalam