પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ રાજયોગિની દાદી હૃદય મોહિનીજીના નિધન અંગે શોક વ્યક્ત કર્યો

प्रविष्टि तिथि: 11 MAR 2021 6:57PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રાજયોગિની દાદી હૃદય મોહિનીજીના નિધન અંગે શોક વ્યક્ત કર્યો હતો.

એક ટ્વીટમાં પ્રધાનમંત્રી શ્રીએ કહ્યું, “રાજયોગિની દાદી હૃદય મોહિનીજીને માનવ પીડાને ઓછી કરવા અને સામાજિક સશક્તીકરણના અનેક પ્રયાસોને આગળ વધારવા માટે યાદ કરવામાં આવશે. તેમણે બ્રહ્મા કુમારી પરિવારના સકારાત્મક સંદેશને વિશ્વસ્તરે ફેલાવવામાં અગ્રિમ ભૂમિકા નિભાવી. તેમના નિધનથી વેદના અનુભવું છું. ઓમ શાંતિ.”

SD/GP/JD


(रिलीज़ आईडी: 1704227) आगंतुक पटल : 206
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Malayalam , English , Urdu , हिन्दी , Marathi , Manipuri , Assamese , Bengali , Punjabi , Odia , Tamil , Telugu , Kannada