પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ ઇસ્વાતિની સામ્રાજ્યના પ્રધાનમંત્રી અંબ્રોસ માંડવુલો ડલામિનીના અવસાન અંગે શોક વ્યક્ત કર્યો

Posted On: 15 DEC 2020 9:56PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર ઇસ્વાતિની સામ્રાજ્યના પ્રધાનમંત્રી અંબ્રોસ માંડવુલો ડલામિનીના અવસાન અંગે શોક વ્યક્ત કર્યો છે.

એક ટવીટમાં પ્રધાનમંત્રીએ કહ્યું, "પ્રધાનમંત્રી અંબ્રોસ માંડવુલો ડલામિનીના દુ:ખદ અવસાન પર ઇસ્વાતિની સામ્રાજ્યના લોકો અને સરકાર પ્રત્યે મારી સંવેદના. અમારી પ્રાર્થના અને સંવેદના શોકગ્રસ્ત પરિવાર સાથે  છે.” 

 

SD/GP/BT 
 



(Release ID: 1680970) Visitor Counter : 117