પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ ઇસ્વાતિની સામ્રાજ્યના પ્રધાનમંત્રી અંબ્રોસ માંડવુલો ડલામિનીના અવસાન અંગે શોક વ્યક્ત કર્યો
Posted On:
15 DEC 2020 9:56PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર ઇસ્વાતિની સામ્રાજ્યના પ્રધાનમંત્રી અંબ્રોસ માંડવુલો ડલામિનીના અવસાન અંગે શોક વ્યક્ત કર્યો છે.
એક ટવીટમાં પ્રધાનમંત્રીએ કહ્યું, "પ્રધાનમંત્રી અંબ્રોસ માંડવુલો ડલામિનીના દુ:ખદ અવસાન પર ઇસ્વાતિની સામ્રાજ્યના લોકો અને સરકાર પ્રત્યે મારી સંવેદના. અમારી પ્રાર્થના અને સંવેદના શોકગ્રસ્ત પરિવાર સાથે છે.”
SD/GP/BT
(Release ID: 1680970)
Visitor Counter : 117
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam