PIB Headquarters
કોવિડ-19 વિશે PIBનું દૈનિક બુલેટીન
Posted On:
11 AUG 2020 6:28PM by PIB Ahmedabad
કોવિડ-19 વિશે PIBનું દૈનિક બુલેટીન
- કોવિડ-19માંથી 16 લાખ દર્દીઓ સાજા થતા, ભારતમાં સાજા થવાનો દર 70%ની નજીક પહોંચ્યો
- મૃત્યુદર ઘટીને 2% થયો
- છેલ્લા 24 કલાકમાં 47,746 દર્દીઓ સાજા થયા
- પ્રધાનમંત્રીએ મહામારીની વર્તમાન પરિસ્થિતિ અને તેને નિયંત્રણમાં લેવા માટે આગામી યોજના અંગે મુખ્યમંત્રીઓ સાથે ચર્ચા કરી
(છેલ્લા 24 કલાકમાં PIB દ્વારા બહાર પાડવામાં આવેલી કોવિડ-19 સંબંધિત પ્રેસ વિજ્ઞપ્તિ, ફિલ્ડ અધિકારીઓના ઇનપુટ્સ અને સોશિયલ મીડિયા પ્રવૃત્તિઓ તેમજ PIB દ્વારા કરાયેલ ફેક્ટ ચેક સમાવેલ છે)
Press Information Bureau
Ministry of Information and Broadcasting
Government of India
કોવિડ-19માંથી 16 લાખ દર્દીઓ સાજા થતા, ભારતમાં સાજા થવાનો દર 70%ની નજીક પહોંચ્યો, મૃત્યુદર ઘટીને 2% થયો
વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1645009
પ્રધાનમંત્રીએ મહામારીની વર્તમાન પરિસ્થિતિ અને તેને નિયંત્રણમાં લેવા માટે આગામી યોજના અંગે મુખ્યમંત્રીઓ સાથે ચર્ચા કરી
વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1645071
મહામારીની વર્તમાન પરિસ્થિતિ અંગે ચર્ચા કરવા અને તેને નિયંત્રણમાં લાવવા આગામી યોજનાઓ અંગે મુખ્યમંત્રીઓ સાથે પ્રધાનમંત્રીના સંવાદનો મૂળપાઠ
વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1645041
કેન્દ્રીય મંત્રી શ્રી પ્રકાશ જાવડેકરે ઉપરાષ્ટ્રપતિના ત્રણ વર્ષોના કાર્યકાળ અંગે ઈ-બુક 'કનેક્ટિંગ, કમ્યુનિકેટિંગ, ચેંજિંગ' નું વિમોચન કર્યું
વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1645007
નિયમિત મુસાફરો અને ઉપનગરીય ટ્રેન સેવાઓ આગળની સૂચના સુધી સ્થગિત રહેશે
વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1645088
ડૉ. હર્ષ વર્ધને મધ્યપ્રદેશના મુખ્યમંત્રી સાથે રાજ્યના આરોગ્યની ગંભીર ચિંતાઓ પર ડિજિટલ રીતે વાતચીત કરી
વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1644887
(Release ID: 1645178)
Visitor Counter : 232
Read this release in:
Punjabi
,
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Tamil
,
Telugu
,
Malayalam