PIB Headquarters

કોવિડ-19 વિશે PIBનું દૈનિક બુલેટીન

Posted On: 11 AUG 2020 6:28PM by PIB Ahmedabad

Coat of arms of India PNG images free download

કોવિડ-19 વિશે PIBનું દૈનિક બુલેટીન

 

Date: 11-08-2020

Text Box: Date: 11-08-2020

 

 

 

 

  • કોવિડ-19માંથી 16 લાખ દર્દીઓ સાજા થતા, ભારતમાં સાજા થવાનો દર 70%ની નજીક પહોંચ્યો
  • મૃત્યુદર ઘટીને 2% થયો
  • છેલ્લા 24 કલાકમાં 47,746 દર્દીઓ સાજા થયા
  • પ્રધાનમંત્રીએ મહામારીની વર્તમાન પરિસ્થિતિ અને તેને નિયંત્રણમાં લેવા માટે આગામી યોજના અંગે મુખ્યમંત્રીઓ સાથે ચર્ચા કરી

 

 

(છેલ્લા 24 કલાકમાં PIB દ્વારા બહાર પાડવામાં આવેલી કોવિડ-19 સંબંધિત પ્રેસ વિજ્ઞપ્તિ, ફિલ્ડ અધિકારીઓના ઇનપુટ્સ અને સોશિયલ મીડિયા પ્રવૃત્તિઓ તેમજ PIB દ્વારા કરાયેલ ફેક્ટ ચેક સમાવેલ છે)

 

 

Press Information Bureau

Ministry of Information and Broadcasting

Government of India

 

 

 

Image

 

કોવિડ-19માંથી 16 લાખ દર્દીઓ સાજા થતા, ભારતમાં સાજા થવાનો દર 70%ની નજીક પહોંચ્યો, મૃત્યુદર ઘટીને 2% થયો

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1645009

 

પ્રધાનમંત્રીએ મહામારીની વર્તમાન પરિસ્થિતિ અને તેને નિયંત્રણમાં લેવા માટે આગામી યોજના અંગે મુખ્યમંત્રીઓ સાથે ચર્ચા કરી

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1645071

 

મહામારીની વર્તમાન પરિસ્થિતિ અંગે ચર્ચા કરવા અને તેને નિયંત્રણમાં લાવવા આગામી યોજનાઓ અંગે મુખ્યમંત્રીઓ સાથે પ્રધાનમંત્રીના સંવાદનો મૂળપાઠ

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1645041

 

કેન્દ્રીય મંત્રી શ્રી પ્રકાશ જાવડેકરે ઉપરાષ્ટ્રપતિના ત્રણ વર્ષોના કાર્યકાળ અંગે ઈ-બુક 'કનેક્ટિંગ, કમ્યુનિકેટિંગ, ચેંજિંગ' નું વિમોચન કર્યું

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1645007

 

નિયમિત મુસાફરો અને ઉપનગરીય ટ્રેન સેવાઓ આગળની સૂચના સુધી સ્થગિત રહેશે

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1645088

 

ડૉ. હર્ષ વર્ધને મધ્યપ્રદેશના મુખ્યમંત્રી સાથે રાજ્યના આરોગ્યની ગંભીર ચિંતાઓ પર ડિજિટલ રીતે વાતચીત કરી

વધુ વિગતો માટે:  https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1644887

Image

Image

 

 



(Release ID: 1645178) Visitor Counter : 232